BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Sunday, August 23, 2020

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ:૫: શાંતિની શોધમાં:બુદ્ધ અને મહાવીર||social science class 6th chapter 5th Swadhyaay ||

Jidiya Sanjay ,create a blog

||ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ:૫||
||શાંતિની શોધમાં:બુદ્ધ અને મહાવીર||
||social science class 6th chapter 5th Swadhyaay ||

સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના અન્ય પ્રકરણના સ્વાધ્યાયના વિડિયો જોવા માટે અહીં કલીક કરો:👇👇

પ્રકરણ:૧: ચાલો, ઇતિહાસ જાણીએ: Click Here
પ્રકરણ:૨: આદિમાનવથી સ્થાયી જીવનની સફર:Click Here
પ્રકરણ:૩: પ્રાચીન નગરો અને ગ્રંથો:Click Here
પ્રકરણ:૪: ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા:Click Here
પ્રકરણ:૫: શાંતિની શોધમાં:બુદ્ધ અને મહાવીર:Click Here
પ્રકરણ:૬: મોર્યયુગ:ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક:Click Here
પ્રકરણ:૭: ગુપ્તયુગ અને અન્ય શાસકો:Click Here
પ્રકરણ:૮: ભારતવર્ષની ભવ્યતા:Click Here
પ્રકરણ:૯: આપણું ઘર:પૃથ્વી:Click Here

1). યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.
1. ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં  આપ્યો?
A) બોધિગયા b) સારનાથ* c) કુશીનારા d) કપિલવસ્તુ
2. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા?
A) લુમ્બિની b) કપિલવસ્તુ c) કુશીનારા* d) સારનાથ
3. મહાવીર સ્વામી ની માતા નું નામ શું હતું?
A) ત્રિશલા દેવી* b)  માયાદેવી c) યશોદા d) યશોધરા
4. મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો હતો?
A) કપિલવસ્તુ b) કુંડગ્રામ* c) સારનાથ d) પાવાપુરી
5. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?
A) પાલી b) પ્રાકૃત અને અર્ધમાગ્ધી* c) પ્રાકૃત અને પાલી d)પાલી અને અર્ધમાગ્ધી
2). ટુંકમાં ઉત્તર આપો.
(1) ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો?
તેમને સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેમના માટે ચાર આર્ય સત્ય છે - 1) સંસાર દુઃખમય છે. 2) દુઃખનું કારણ તૃષ્ણા છે. 3) દુઃખનો નાશ તૃષ્ણનો ત્યાગ છે. 4) અષ્ટાન્ગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે.
(2) મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો?
-  તેમને પાંચ વ્રતો નો ઉપદેશ આપ્યો. સત્ય, અહિંસા,અસ્તેય ,અપરિગ્રહ, બ્રહ્મચર્ય
(3) જૈન ધર્મ એ કયા પાંચ મહાવ્રત આપ્યા.
- સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય
4).યોગ્ય ઉત્તર આપો. 
1. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી?
- બંને ના ઉપદેશો સમાજ સુધારક હતા. સાદા અને સરળ હતા. ધાર્મિક કર્મકાંડો અને દુષણો દૂર કરવા માટે હતા.તેમના ઉપદેશની ભાષા પણ પાલી અને અર્ઘમાગ્ધી હતી.
2. ગૌતમ બુદ્ધ ના સમયમાં ક્યાં કયા અનિષ્ટો હતા?
- કર્મકાંડ, પશુહિંસા, વર્ણ આધારિત સમાજ, ઊંચનીચના ભેદભાવ, સ્ત્રીઓનું ઓછું મહત્વ

ઉપરોક્ત માહિતીને સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળવા માટે અહીં કલીક કરો. 👇👇


સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના અન્ય પ્રકરણના સ્વાધ્યાયના વિડિયો જોવા માટે અહીં કલીક કરો:👇👇

પ્રકરણ:૧: ચાલો, ઇતિહાસ જાણીએ: Click Here
પ્રકરણ:૨: આદિમાનવથી સ્થાયી જીવનની સફર:Click Here
પ્રકરણ:૩: પ્રાચીન નગરો અને ગ્રંથો:Click Here
પ્રકરણ:૪: ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા:Click Here
પ્રકરણ:૫: શાંતિની શોધમાં:બુદ્ધ અને મહાવીર:Click Here
પ્રકરણ:૬: મોર્યયુગ:ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક:Click Here
પ્રકરણ:૭: ગુપ્તયુગ અને અન્ય શાસકો:Click Here
પ્રકરણ:૮: ભારતવર્ષની ભવ્યતા:Click Here
પ્રકરણ:૯: આપણું ઘર:પૃથ્વી:Click Here


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !