BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Tuesday, March 17, 2020

MCQ QUESTIONS AND ANSWERS GUJARATI SAHITYA GSET EXAM PART:8

Jidiya Sanjay ,create a blog
subscribe our you tube channel : Click Here

MCQ QUESTIONS AND ANSWERS GUJARATI SAHITYA GSET EXAM:PART:8


પ્રશ્ન: 326: ‘પાંચ પાંડવ ચરિત્ર કૃતિના કર્તા કોણ છે?
1.      વિજયસેન
2.      શાલિભદ્રસૂરિ
3.      સોમદેવ
4.      કેશવદાસ
પ્રશ્ન: 327: ડીમ લાઈટ એકાંકીમાં કઈ બોલીનું સંયોજન કરવામાં આવ્યું છે?
1.સૌરાષ્ટ્રી
2.ચરોતરી
3.ઉત્તર ગુજરાતની
4.સુરતી
પ્રશ્ન: 328: દશરથનો અંતકાળ ખંડકાવ્યનો છંદ કયો છે?
1.હરિગીત
2.મંદાક્રાન્તા
૩.સવૈયા
4.વનવેલી
પ્રશ્ન: 329: પંડિત ભગવાનદાસ ઈન્દ્રજીનું જીવનચરિત્રના લેખક કોણ છે?
1.દુર્ગાશંકર શાસ્ત્રી
2.મહીપતરામ નીલકંઠ
3.કરસનદાસ મૂળજી
4.બેચરદાસ પંડિત
પ્રશ્ન: 330 :ક્યા સમયગાળાની કાવ્યધારા સૌંદર્યાભિમુખ ગણાય છે?
1.૧૮૮૫ થી ૧૯૨૦
2.૧૯૫૫ ી ૧૯૮૫
૩.૧૯૨૦ થી ૧૯૩૯
૪.૧૯૪૦ થી ૧૯૫૪
પ્રશ્ન :331: જલન માતરીના ગઝલસંગ્રહનું નામ જણાવો?
૧.ગાતા ઝરણાં 
૨.તપિશ
3.નકશા
4.માનસર
પ્રશ્ન :332: કાવ્યમીમાંસા ગ્રંથના લેખકનું નામ જણાવો?
1.ભર્તુહરિ
2.રાજશેખર
3.દંડી
4.ધનંજય
પ્રશ્ન: 333: નીચેનામાંથી કયા વિચારક અસ્તિત્વવાદ સાથે સંકળાયેલા છે? 
1.જુલીયન હર્વે
2.ટ્રીસ્ટાન ઝારા
3.બોદલેર
4.કિર્કગાર્દ
પ્રશ્ન: 334: નીચેનામાંથી કયો ગ્રંથ સુમન શાહનો નથી?
1.કથાપદ
2.સાહિત્ય સંશોધન વિશે
3.રૂપરચનાથી વિઘટન
4.ઉમાશંકર જોશી :એક પ્રોફાઈલ
પ્રશ્ન: 335: નીચેનામાંથી કયું પાત્ર રામાયણનું છે ?
1.દાશરાજ
2.લોમશ
3.ભંગાશ્વન
4.ધૂમ્રાશ્વ
પ્રશ્ન: 336: સરસ્વતીચંદ્ર ભાગ- 1 માં સરસ્વતીચન્દ્ર અને કુમુદનું પ્રત્યક્ષ મિલન કેટલી વાર યોજાયું છે ?
1.ત્રણ
2.પાંચ
3.સાત
4.દસ
પ્રશ્ન :337: નીચેનામાંથી કઈ રચના યુરોપના નવજાગૃતિકાળ સાથે સંકળાયેલી છે ?
1.ફાઉસ્ટ
2.માદામ બોવરી
3.ડિવાઈન કોમેડી
4.અ ડોલ્સ હાઉસ  
પ્રશ્ન :338: શ્રેયાર્થીની સાધના પુસ્તક કયા પ્રકારનું છે ?
1.આત્મકથા
2.નિબંધ
3.લોકકથા
4.જીવનકથા
પ્રશ્ન: 339: અશોકના શિલાલેખો કઈ ભાષામાં છે ?
1.અપભ્રંશ
2.ધૌલિ
3.ભોજપુરી  
4.રાજસ્થાની
પ્રશ્ન :340: હરિપ્રસાદ શાસ્ત્રીના સંશોધનગ્રંથનું નામ જણાવો
1.ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ
2.પુરાણોમાં ગુજરાત
3.મૈત્રકકાલીન ગુજરાત
4. બૃહદ ગુજરાત કોશ
પ્રશ્ન:341:હેન્રી રિમાર્કે સાહિત્યના તુલનાત્મક અભ્યાસમાં શેનો સ્વીકાર કર્યો છે ?
1.ભાષાભેદ
2. સ્થાનભેદ
3.વસ્તુ ભેદ
4.કાળ ભેદ
પ્રશ્ન :342: નીચેનામાંથી કયા લેખકે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખ્યો છે?
1.ડોલરરાય માંકડ
2.વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
3.હરિવલ્લભ ભાયાણી
4.કે .એમ. ઝવેરી
પ્રશ્ન: 343: એન ઇન્ટ્રોડક્શન ટુ લિંગ્વિસ્ટિક સાયન્સ પુસ્તકના લેખક કોણ છે ?
1.ટર્નર
2.બ્લૂમફિલ્ડ
3.સ્તુર્તવા
4.ગ્રીઅર્સન
પ્રશ્ન :344: સ્થાયી અને સંચારી બંનેમાં સમાવી શકાય એવો ભાવ કયો છે?
1. હર્ષ
2.નિર્વેદ
3.ગર્વ
4.અપસ્માર
પ્રશ્ન :345 :લાઓકુનને  નિમિત્તે થયેલી કળાઓની ચર્ચા ક્યાં મીમાંસકે  કરી છે ?
1.લેસિંગ
2.લોન્જાઈનસ
3.આઈ.એ.રિચર્ડ્સ
4.રેન્સમ
પ્રશ્ન :346 : ગુજરાતી નવલકથાના અંતિમ ભાગમાં નવલકથાના કયા પ્રકારની ચર્ચા કરવામાં આવી છે?
1. ઐતિહાસિક નવલકથા
2.લઘુનવલ
3.જાનપદી નવલકથા
4.લોકપ્રિય નવલકથા
પ્રશ્ન :347 : રેવંતગિરિરાસુના કર્તાનું નામ જણાવો ?
1.હરિભદ્રસૂરિ
2.ધર્મસૂરી
3.વિજયસેનસૂરિ
4. રાજશેખરસૂરિ
પ્રશ્ન :348 : મનજી મુસાફર રે , ચાલો નિજ દેશ ભણી પંક્તિના કવિ કોણ છે ?
1.રાજે  
2.દયારામ
3.નરસિંહ
4.વલ્લભ
પ્રશ્ન: 349: નીચેનામાંથી કઈ કૃતિ ધીરા ભગતની છે ?
1.આત્મજ્ઞાન
2.જ્ઞાનગીતા
3.ધ્રુવાખ્યાન
4.ભક્તિપોષણ
પ્રશ્ન: 350 : માધવાનલ કામકંદલા દોગ્ધક ક્યા પ્રકારની રચના છે ?
1.ફાગુ
2.દોગ્ધક
3.પ્રબંધ
4.પદ્યવાર્તા

ઉપરોક્ત પ્રશ્નોને વિડિયો સ્વરૂપે નિહાળો:Click Here



No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !