BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Tuesday, March 24, 2020

ગાંધીયુગના પ્રશ્નોનો મહાવરો / GANDHIYUGNA QUESTIONS PART:12

Jidiya Sanjay ,create a blog

ગાંધીયુગના પ્રશ્નોનો મહાવરો :ભાગ :12 


પ્રશ્ન: 476: 'જન્મભૂમિદૈનિકમાં શ્રી ચુનીલાલ મડિયાની કઈ નવલકથા હપ્તાવાર પ્રગટ થઈ હતી ?
1.લીલુડી ધરતી
2.વેળાવેળાની છાંયડી
3.વ્યાજનો વારસ
4.કુમકુમ અને આશકા
પ્રશ્ન: 477: 'અમે બધા'નવલકથાના જ્યોતીન્દ્ર દવે ઉપરાંત બીજા લેખક કોણ છે?
1.ગુલાબદાસ બ્રોકર
2.ધનસુખલાલ મહેતા
3.યશોધર મહેતા
4.કિશનસિંહ ચાવડા
પ્રશ્ન: 478 :નીચેના પૈકી કઇ નવલકથા હરીન્દ્ર દવેની નથી?
1.અનિકેત
2.અનાગત
3.અગનપંખી
4.માધવ ક્યાંય નથી
પ્રશ્ન :479 :ર.વ દેસાઈએ ક્યા પ્રકારની નવલકથાઓ સવિશેષ લખી છે?
1.ઐતિહાસિક
2.સામાજિક
3.પૌરાણિક
4.પ્રાદેશિક
પ્રશ્ન :480 :નીચેનામાંથી કઈ નવલકથા ર.વ.દેસાઈની નથી?
1.શિરીષ
2.દિવ્યચક્ષુ
3.સત્યની શોધમાં
4.હૃદયવિભૂતિ
પ્રશ્ન: 481: 'જીગર અને અમી'- ભાગ-1, ભાગ-2 નવલકથાના લેખક કોણ છે?
1.ચુનીલાલ મડિયા
2.ચુનીલાલ વર્ધમાન શાહ
3.ગુણવંતરાય આચાર્ય
4.પન્નાલાલ પટેલ
પ્રશ્ન :482 :જૈન ધર્મકથામાંથી વસ્તુ લઈ નવલકથા લખનાર સર્જકનું નામ જણાવો?1.પુષ્કર ચંદરવાકર
2.જયભિખ્ખુ
3.ધૂમકેતુ
4.ર.વ.દેસાઈ
પ્રશ્ન: 483: 'પારકા જણ્યાક્યાં કવિની એકમાત્ર નવલકથા છે?
1.ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
2.ઉમાશંકર જેઠાલાલ જોશી
3.સુન્દરમ
4.સ્નેહરશ્મિ
પ્રશ્ન :484 :પન્નાલાલ પટેલની નવલકથાકાર તરીકેની પ્રતિભા સવિશેષપણે કયા પ્રકારની નવલકથાઓમાં પ્રગટી છે?
1.ઐતિહાસિક
2.પૌરાણિક
3.રાજકીય
4.જાનપદી
પ્રશ્ન: 485: ભાલ નળકાંઠાનાં ગ્રામચિત્રો ક્યા લેખકની નવલકથાઓમાં ઝિલાયા છે?
1.પીતાંબર પટેલ
2.પન્નાલાલ પટેલ
3.પુષ્કર ચંદરવાકર
4.ઈશ્વર પેટલીકર
પ્રશ્ન: 486 :નીચેનામાંથી કઈ નવલકથા ગુણવંતરાય આચાર્યની સાગરકથા નથી?
1.દરિયાલાલ
2.સેનાપતિ
3.સરફરોશ
4.હાજી કાસમ તારી વીજળી
પ્રશ્ન :487 : 'કાકાની શશીઅને 'ધૃવસ્વામિની દેવીના લેખકનું નામ જણાવો ?
1.રમણલાલ વ. દેસાઈ
2.કનૈયાલાલ માણેકલાલ મુનશી
3.પન્નાલાલ પટેલ
4.ચં. ચી. મહેતા
પ્રશ્ન :488 : કનૈયાલાલ માણેકલાલ મુનશીના એકમાત્ર ઐતિહાસિક નાટકનું નામ જણાવો ?
1.અવિભક્ત આત્મા
2.ધૃવસ્વામિની દેવી
3.કાકાની શશી
4.પુરંદર પરાજય
પ્રશ્ન :489: ક.મા.મુનશીના નાટક 'કાકાની શશી'નું વિષયવસ્તુ કેવા પ્રકારનું છે?
1.ઐતિહાસિક
2.સામાજિક
3.ધાર્મિક
4.પૌરાણિક
પ્રશ્ન: 490 : 'આગગાડીઅને 'ધરાગુર્જરીનાટકકૃતિઓના લેખકનું નામ જણાવો ?
1.ચં. ચી. મહેતા
2.ધનસુખલાલ મહેતા
3.જયંતિ દલાલ
4.કનૈયાલાલ મુનશી
પ્રશ્ન :491: ચંદ્રવદન મહેતાએ પોતાના રેલજીવનના અનુભવો ક્યાં નાટક દ્વારા અભિવ્યક્ત કર્યા છે ?
1.ધરાગુર્જરી
2.આગગાડી
3.કન્યાવિદાય
4.કપૂરનો દીવો
પ્રશ્ન :492 :ભવાઈશૈલીનું 'હોહોલિકાનાટક ક્યાં નાટ્યકારના શ્રેષ્ઠ પ્રહસન તરીકે ઓળખાય છે?
1.ચુનીલાલ મડિયા
2.ગુલાબદાસ બ્રોકર
3.ધનસુખલાલ મહેતા
4.ચં.ચી.મહેતા
પ્રશ્ન :493 :રસિકલાલ પરીખનું 'શર્વિલકનાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે ?
1.સ્વપ્નવાસવદતમ
2.પ્રતિજ્ઞાયૌગંધરાયણ
3.મૃચ્છકટિકમ
4.વેણીસંહાર
પ્રશ્ન :494: ક્યાં નાટ્યકારના 'બ્રહ્મચર્યાશ્રમનાટકમાં એકાંકીના લક્ષણો પ્રગટ થતાં જણાય છે?
1.ર.વ.દેસાઈ
2.જયંતિ દલાલ
3.કનૈયાલાલ મુનશી
4.પન્નાલાલ પટેલ
પ્રશ્ન: 495 :નીચેનામાંથી ક્યાં નાટકના લેખક ચં.ચી.મહેતા નથી?
1.અખો
2.ધારાસભા
3.દેડકાની પાંચશેરી
4.જવનિકા
પ્રશ્ન: 496 :'મોરના ઈંડાનાટકના લેખકનું નામ જણાવો ?
1.જયંતિ દલાલ
2.ચં.ચી.મહેતા
3.કૃષ્ણલાલ શ્રીધરાણી
4.શિવકુમાર જોશી
પ્રશ્ન :497 :નીચેનામાંથી ક્યાં નાટકના લેખક કૃષ્ણલાલ શ્રીધરાણી નથી ?
1.વડલો
2.પિયો ગોરી
3.પદ્મિની
4.ધરાગુર્જરી
પ્રશ્ન :498 :'સાપના ભારાએકાંકીસંગ્રહ ક્યાં સાહિત્યકાર પાસેથી પ્રાપ્ત થયો છે?
1.કૃષ્ણલાલ શ્રીધરાણી
2.ઉમાશંકર જેઠાલાલ જોશી
3.યશવંત પંડ્યા
4.કનૈયાલાલ માણેકલાલ મુનશી
પ્રશ્ન: 499 :'સોયનું નાકુંનાટકના લેખકનું નામ જણાવો ?
1.જયંતિ દલાલ
2 જ્યોતીન્દ્ર દવે
3.ચં.ચી મહેતા
4.ર.વ.દેસાઈ
પ્રશ્ન:500: મૌલિક તેમજ અનુદિત નાટકોને સમાવતા 'કુલાગાર અને બીજી કૃતિઓનાટ્યસંગ્રહના લેખકનું નામ જણાવો?
1.કનૈયાલાલ માણેકલાલ મુનશી
2.રામનારાયણ વિશ્વનાથ પાઠક
3.ર.વ.દેસાઈ
4.જયંતિ દલાલ
મિત્રો ,ઉપરોકત પ્રશ્નોના જવાબ માટે નીચેનો વિડિયો જોઈ શકો છો :Click Here



No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !