BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Wednesday, March 18, 2020

Gandhiyugnu Gujarati Sahitya PART:11

Jidiya Sanjay ,create a blog
(અમારી you tube ચનેલને SUBSCRIBE કરો અને ગુજરાતી સાહિત્યના વિડિયો જુઓ:Click Here)

ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય :ભાગ:11




પ્રશ્ન 451 ભીમદેવ અને ચૌલાની પ્રણયકથા મુનશીની કઇ નવલકથામાં નિરૂપાઈ છે?
1.જય સોમનાથ
2.રાજાધિરાજ
3.ગુજરાતનો નાથ
4.પાટણની પ્રભુતા
પ્રશ્ન: 452 :નીચેનામાંથી ક્યા યુગલનો પ્રણય 'ગુજરાતનો નાથ'  નવલકથામાં નિરૂપાયો છે?
1.મુંજ -મૃણાલ
2.હંસા- દેવપ્રસાદ
3.મીનળ- મુંજાલ
4.કાક -મંજરી
પ્રશ્ન: 453 : 'યુગમુર્તિ વાર્તાકારનું બિરુદ પામેલા નવલકથાકારનું નામ જણાવો?
1.ઝવેરચંદ મેઘાણી
2.કનૈયાલાલ મુનશી
3.રમણલાલ વ. દેસાઈ
4.ધૂમકેતુ
પ્રશ્ન: 454: 'દિવ્યચક્ષુનવલકથાના નાયકનું નામ જણાવો ?
1.અરુણ
2.સત્યકામ
3.વીરસુત
3.કાનજી
પ્રશ્ન: 455 :ઈ.સ.૧૮૫૭ના વિપ્લવની ઘટના રમણલાલ વ. દેસાઈની કઈ નવલકથાની કથા- સામગ્રી બનવા પામી છે
1.કોકિલા
2.ગ્રામ લક્ષ્મી- ભાગ ૧ થી ૪
3.ભારેલો અગ્નિ
4.દિવ્યચક્ષુ
પ્રશ્ન: 456 : 'ધીમુ અને વિભાનવલકથાના લેખક કોણ છે?
1.ઈશ્વર પેટલીકર
2.જયંતિ દલાલ
3.ર.વ. દેસાઈ  
4.ઝવેરચંદ મેઘાણી
પ્રશ્ન: 457 :જયંતિ દલાલ રચિત 'ધીમુ અને વિભાનવલકથાના કયા નારીપાત્રનું અવસાન થાય છે?
1.વિભા
2.કંચન
3.ઝમકુ
4.ચંદા
પ્રશ્ન: 458: 'પાદરના તીરથનવલકથાને અંતે જગદીશનું શું થાય છે ?
1.લાંચ આપીને છૂટે છે.
2.માફી માગીને છૂટે છે.
3.ફોજદાર કેદી તરીકે લઈ જાય છે.
4.ફોજદાર છોડી મૂકે છે.
પ્રશ્ન :459 :કાળુ- રાજુના આગળ વધતા સંસારની કથા પન્નાલાલની કઈ નવલકથામાં કહેવાઈ છે?
1.ભાંગ્યાના ભેરુ
2.ઘમ્મર વલોણું
3.વળામણા
4.મળેલા જીવ
પ્રશ્ન: 460 :ઝમકુ નામની કન્યાને પરણાવતા મનોરદા મુખીની કથા પન્નાલાલે કઇ કૃતિમાં આલેખી છે ?
1.માનવીની ભવાઈ
2.વળામણા
3.ભાંગ્યાના ભેરુ
4.મળેલા જીવ
પ્રશ્ન :461: કાનજી અને જીવી એ પન્નાલાલ પટેલની કઇ નવલકથાનું પાત્ર યુગ્મ છે ?
1.માનવીની ભવાઈ
2.વળામણા
3.ભાંગ્યાના ભેરુ
4.મળેલા જીવ
પ્રશ્ન: 463: પન્નાલાલ પટેલની કઇ નવલકથામાં છપ્પનિયા દુકાળનું દારૂણ ચિત્ર નિરૂપાયું છે?
1.મળેલા જીવ
2.માનવીની ભવાઈ
3.ભાંગ્યાના ભેરું
4.ઘમ્મર વલોણું
પ્રશ્ન: 464: 'ઝેર તો પીધા છે જાણી જાણીનવલકથા કેટલા ભાગમાં લખાયેલી છે?
1.એક
2.બે
3.ત્રણ 
4.ચાર
પ્રશ્ન :465: નીચેનામાંથી કયું પાત્રયુગ્મ ઈશ્વર પેટલીકરની 'જન્મટીપનવલકથાનું છે?
1.કાળુ-રાજુ
2.ચંદા-ભીમો
3.કાનજી-જીવી
4.રૂપા-વીરાજી
પ્રશ્ન :466: નીચેનામાંથી કઈ નવલકથાના લેખક પીતાંબર પટેલ છે ?
1.જન્મટીપ
2.બાવડાના બળે
3.તુલસીક્યારો
4.ખેતરને ખોળે
પ્રશ્ન :467: 'વ્યાજનો વારસનવલકથાના લેખકનું નામ જણાવો ?
1.ચુનીલાલ મડિયા
2.ચુનીલાલ વ.શાહ 
3.પુષ્કર ચંદરવાકર
4.પીતાંબર પટેલ
પ્રશ્ન: 468:રાજકીય કાવાદાવાઓનો માર્મિક ઉપહાસ કરતી ચુનીલાલ મડીયાની નવલકથાનું નામ જણાવો?
1.વ્યાજનો વારસ
2.પાવકજ્વાળા
3.સધરા જેસંગનો સાળો- ભાગ-૧,
4.લીલુડી ધરતી: ભાગ-૧,
પ્રશ્ન: 469 : 'આભ રુવે એની નવલખ ધારેનવલકથાના લેખક કોણ છે ?
1.યશોધર મહેતા
2.શિવકુમાર જોશી
3.કિશનસિંહ ચાવડા
4.પીતાંબર પટેલ
પ્રશ્ન: 470: 'સરી જતી રેતીનવલકથાના લેખકનું નામ જણાવો?
1.ધનસુખલાલ મહેતા
2.કિશનસિંહ ચાવડા
3.યશોધર મહેતા
4.ચંદ્રવદન મહેતા
પ્રશ્ન: 471: 'દર્શક'ની કઈ નવલકથાનું કથાનક ગણરાજ્યો પર આધારિત છે?
1.દીપનિર્વાણ
2.બંધન અને મુક્તિ
3.કુરુક્ષેત્ર
4.ઝેર તો પીધા છે જાણી જાણી
પ્રશ્ન :472 :"...એણે આંખો બંધ કરીકારણકે રૂપ સંગીતની આડે આવતું હતું." આ વાક્ય 'દર્શક'ની કઇ જાણીતી નવલકથાનું છે?
1.બંધન અને મુક્તિ
2.દીપનિર્વાણ
3.સોક્રેટીસ
4.કુરુક્ષેત્ર
પ્રશ્ન: 473: જન્માષ્ટમીના મેળાથી શરૂ થતી નવલકથા 'મળેલા જીવ'નો અંત ક્યાં મેળામાં આવે છે ?
1.જન્માષ્ટમીના મેળામાં
2.કાર્તકી પૂનમના મેળામાં
3.વૌઠાના મેળામાં
4.તરણેતરના મેળામાં
પ્રશ્ન: 474 :પન્નાલાલ પટેલની 'માનવીની ભવાઈનવલકથાને 'ખેતી અને પ્રીતિના મહાકાવ્યતરીકે કોણે ઓળખાવી છે?
1.દર્શક
2.ઝવેરચંદ મેઘાણી
3.ઉશનસ્
4.સુન્દરમ
પ્રશ્ન: 475 :નીચેના પૈકી કઇ નવલકથા ઈશ્વર પેટલીકરની છે ?
1. તરણા ઓથે ડુંગર
2.કળિયુગની એંધાણી
3.વેવિશાળ
4.ધરતીનો ધબકાર




ઉપરોક્ત પ્રશ્નોને વિડિયો સ્વરૂપે નિહાળો:Click Here


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !