||સામાજિક વિજ્ઞાન ધોરણ 7 ઓનલાઈન ક્વિઝ-8 ||
પ્રકરણ- 8. અઢારમી સદીના રાજકીય શાસકો
||Online Quiz Standard 7th Social Science Ch-8 ||
ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો
1. ઈ.સ. 1707 મા નીચેનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું ?
ઈ. સ. 1707 મા મુઘલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું હતું .
2. નીચેનમાંથી પ્રથમ પેશ્વા કોણ હતા ?
બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશ્વા હતા .
3. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો ?
શીખ સરદાર બંદાબહાદૂરે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો .
4. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી ?
ભારતમાં સવાઈ જયસિંહે વેધશાળાની સ્થપના કરી હતી .
5. શીખ રાજ્યની સ્થાપના કરનાર શીખ ગુરુ કોણ હતા ?
શીખ રાજ્યની સ્થાપના કરનાર ગુરુ ગોવંદસિંહ હતા .
6. શીખ ધર્મગુરુ પરંપરામાં કુલ કેટલા ગુરુઓ થઈ ગયા ?
શીખ ધર્મગુરુ પરંપરામાં કુલ 10 (દસ) ગુરુઓ થઈ ગયા .
7. નીચેના પૈકી કયું રાજ્ય રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું ?
જયપુર રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું .
8. ઈ. સ. 1757 માં કયું યુદ્ધ થયું હતું ?
ઈ. સ 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું હતું .
9. કયા મુઘલ બાદશાહના અવસાન પછી ભારત નાનાં - નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું ?
મુઘલ બાદશાહ ઔરંગઝેબના અવસાન પછી ભારત નાનાં - નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું .
10. નાદીરશાહે ભારત પર ક્યારે આક્રમણ કર્યું હતું ?
નાદીરશાહે ભારત પર ઈ. સ. 1739 માં આક્રમણ કર્યું હતું .
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !